Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાઓને દરિયાકિનારો લાગતો નથી ?
(1) કચ્છ
(2) સુરેન્દ્રનગર
(3) અમદાવાદ
(4) રાજકોટ

1, 2 ને
2, 3 ને
માત્ર 2 ને
2, 3, 4 ને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ?

ઉમાશંકર જોષી
ગુણવંત શાહ
રવિશંકર મહારાજ
મો.ક. ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ?

ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકાં અંગે કયો જવાબ સાચો છે ?
(P) સોમનાથ મંદિર
(Q) સાપુતારા ગીરીમથક
(R) ઘોલાવીરાના અવશેષો
(S) લોથલ બંદરના અવશેષો
(1) ડાંગ જિલ્લો
(2) જુનાગઢ જિલ્લો
(3) કચ્છ જિલ્લો
(4) અમદાવાદ જિલ્લો

P-4, Q-1, R-3, S-2
P-2, Q-1, R-3, S-4
P-2, Q-1, R-4, S-3
P-1, Q-2, R-3, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
કરફયુ કઇ કલમ હેઠળ લગાડવામાં આવે છે ?

ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ ૧૪૪
સી.આર.પી.સી. કલમ ૧૪૪
ગુજરાત પોલીસ એકટ ૧૪૪
આઇ.પી.સી. કલમ ૧૪૪

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલાં કયા પદ પર હતા ?

ગૃહપ્રધાન
નાયબ વડાપ્રધાન
કોંગ્રેસ પક્ષના પ્રમુખ
નાણા પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP