Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાઓને દરિયાકિનારો લાગતો નથી ?(1) કચ્છ(2) સુરેન્દ્રનગર(3) અમદાવાદ(4) રાજકોટ 1, 2 ને 2, 3 ને માત્ર 2 ને 2, 3, 4 ને 1, 2 ને 2, 3 ને માત્ર 2 ને 2, 3, 4 ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ? ઉમાશંકર જોષી ગુણવંત શાહ રવિશંકર મહારાજ મો.ક. ગાંધી ઉમાશંકર જોષી ગુણવંત શાહ રવિશંકર મહારાજ મો.ક. ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ? ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના જોડકાં અંગે કયો જવાબ સાચો છે ?(P) સોમનાથ મંદિર(Q) સાપુતારા ગીરીમથક(R) ઘોલાવીરાના અવશેષો(S) લોથલ બંદરના અવશેષો(1) ડાંગ જિલ્લો(2) જુનાગઢ જિલ્લો(3) કચ્છ જિલ્લો(4) અમદાવાદ જિલ્લો P-4, Q-1, R-3, S-2 P-2, Q-1, R-3, S-4 P-2, Q-1, R-4, S-3 P-1, Q-2, R-3, S-4 P-4, Q-1, R-3, S-2 P-2, Q-1, R-3, S-4 P-2, Q-1, R-4, S-3 P-1, Q-2, R-3, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) કરફયુ કઇ કલમ હેઠળ લગાડવામાં આવે છે ? ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ ૧૪૪ સી.આર.પી.સી. કલમ ૧૪૪ ગુજરાત પોલીસ એકટ ૧૪૪ આઇ.પી.સી. કલમ ૧૪૪ ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ ૧૪૪ સી.આર.પી.સી. કલમ ૧૪૪ ગુજરાત પોલીસ એકટ ૧૪૪ આઇ.પી.સી. કલમ ૧૪૪ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલાં કયા પદ પર હતા ? ગૃહપ્રધાન નાયબ વડાપ્રધાન કોંગ્રેસ પક્ષના પ્રમુખ નાણા પ્રધાન ગૃહપ્રધાન નાયબ વડાપ્રધાન કોંગ્રેસ પક્ષના પ્રમુખ નાણા પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP