GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા કિસ્સામાં રાજ્યપાલ એ રાષ્ટ્રપતિને ભલામણ કરી શકે ?1. રાજ્ય મંત્રીમંડળની બરતરફી2. વડી અદાલતના ન્યાયાધીશોને દૂર કરવા3. રાજ્યની વિધાનસભાનું વિસર્જન4. રાજ્યમાં સંવિધાનિક તંત્રના પતનની ઘોષણા નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા બે દ્વિપસમુહોની વચ્ચે ડંકન માર્ગ (Duncan passage) સ્થિત છે ? નાના આંદામાન અને કાર નિકોબાર દ્વિપ સમુહ (Little Andaman and Car Nicobar Island) નાના નિકોબાર દ્વિપ સમુહ અને મોટા નિકોબાર દ્વિપ સમુહ (Little Nicobar Island and Great Nicobar Island) કાર નિકોબાર દ્વિપ સમુહ અને નાના નિકોબાર દ્વિપ સમુહ (Car Nicobar Island and Little Nicobar Island) દક્ષિણ આંદામાન અને નાના આંદામાન (South Andaman and Little Andaman) નાના આંદામાન અને કાર નિકોબાર દ્વિપ સમુહ (Little Andaman and Car Nicobar Island) નાના નિકોબાર દ્વિપ સમુહ અને મોટા નિકોબાર દ્વિપ સમુહ (Little Nicobar Island and Great Nicobar Island) કાર નિકોબાર દ્વિપ સમુહ અને નાના નિકોબાર દ્વિપ સમુહ (Car Nicobar Island and Little Nicobar Island) દક્ષિણ આંદામાન અને નાના આંદામાન (South Andaman and Little Andaman) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયો ગ્રહ એ પાર્થિવ (પૃથ્વી પરનો) (terrestrial) ગ્રહ નથી ? બુધ શુક્ર આપેલ પૈકી કોઈ નહીં ગુરૂ બુધ શુક્ર આપેલ પૈકી કોઈ નહીં ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સંયુક્ત રાષ્ટ્રના 2017-2030 ના જંગલો માટેના વ્યૂહાત્મક આયોજનમાં વર્ષ 2030 સુધીમાં જંગલ વિસ્તારમાં ___ વધારો કરવાનું લક્ષ્ય છે. 3% 9% 19% 2% 3% 9% 19% 2% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? આપેલ પૈકી કોઈ નહીં મહારાજા સયાજીરાવ ગાયકવાડ - ત્રીજાના શાસનના 60 વર્ષની સમૃતિમાં વડોદરા ખાતે કીર્તિસ્તંભ બાંધવામાં આવ્યું. શેર મહંમદ ખાનની શૂરવીરતા (gallantry) ની સમૃતિમાં પાલનપુર ખાતે કીર્તિસ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં મહારાજા સયાજીરાવ ગાયકવાડ - ત્રીજાના શાસનના 60 વર્ષની સમૃતિમાં વડોદરા ખાતે કીર્તિસ્તંભ બાંધવામાં આવ્યું. શેર મહંમદ ખાનની શૂરવીરતા (gallantry) ની સમૃતિમાં પાલનપુર ખાતે કીર્તિસ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું એ જનીનીક વિકૃતિ (વિકાર) નથી ? સ્કર્વી સીસ્ટીક ફાઈબ્રોસીસ થેલેસેમીયા હેમોફીલીયા સ્કર્વી સીસ્ટીક ફાઈબ્રોસીસ થેલેસેમીયા હેમોફીલીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP