પંચાયતી રાજ (Panchayati Raj) "પંચાયતી રાજ"નાં સ્થાપનાઓના મુખ્ય હેતુઓ કયા હતા ?1. વિકાસમાં લોકોનો સહયોગ, લોક ભાગીદારી2. લોકો દ્વારા વિકાસનું આયોજન, અમલીકરણ 3. સત્તાનું વિકેન્દ્રીકરણ 4. નાણાની ગતિશીલતા 1,2 અને 3 2,3,4 1,2,4 1,2,3,4 1,2 અને 3 2,3,4 1,2,4 1,2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત તથા તેના અધિકારીઓ અને નોકરોને પ્રાપ્ત થયેલી સત્તા પૈકી કોઇ સત્તા વાપરવાના કારણે કોઇ વ્યક્તિને નુકસાન થયું હોય તો તેને વળતર આપવા અંગે શું જોગવાઈ છે ? પંચાયત પોતાના ફંડમાંથી આપી શકશે જિલ્લા પંચાયતના ફંડમાંથી આપી શકાશે વળતર આપી શકાય નહીં રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી આપી શકશે પંચાયત પોતાના ફંડમાંથી આપી શકશે જિલ્લા પંચાયતના ફંડમાંથી આપી શકાશે વળતર આપી શકાય નહીં રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી આપી શકશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ? જિલ્લા કલેક્ટર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્ય સરકાર સેશન્સ કોર્ટ જિલ્લા કલેક્ટર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્ય સરકાર સેશન્સ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) આમાંથી કઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સમિતિ નથી ? વિજિલન્સ અને મોનીટરીંગ સમિતિ પાણી સમિતિ ગવર્નિંગ બોડી કારોબારી સમિતિ વિજિલન્સ અને મોનીટરીંગ સમિતિ પાણી સમિતિ ગવર્નિંગ બોડી કારોબારી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી કરવામાં આવ્યો ? 1959 1960 1961 1963 1959 1960 1961 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામપંચાયતની બેઠકમાં મહત્તમ કેટલા લોકોને ખાસ નિમંત્રિત તરીકે બોલાવી શકાય ? 3 2 4 5 3 2 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP