પંચાયતી રાજ (Panchayati Raj)
"પંચાયતી રાજ"નાં સ્થાપનાઓના મુખ્ય હેતુઓ કયા હતા ?
1. વિકાસમાં લોકોનો સહયોગ, લોક ભાગીદારી
2. લોકો દ્વારા વિકાસનું આયોજન, અમલીકરણ
3. સત્તાનું વિકેન્દ્રીકરણ
4. નાણાની ગતિશીલતા

1,2,4
1,2 અને 3
2,3,4
1,2,3,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ?

સરપંચ
તાલુકા વિકાસ અધિકારી
તલાટી-કમ-મંત્રી
મામલતદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
દરેક પંચાયત તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ, તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે ?

ચાર વર્ષ
ત્રણ વર્ષ
પાંચ વર્ષ
છ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણે લેવાની છે ?

જિલ્લા વિકાસ અધિકારી
તલાટી કમ મંત્રી
તાલુકા વિકાસ અધિકારી
સરપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
નાણાપંચની ગ્રાન્ટમાંથી કયા કામો લઈ શકાતા નથી ?

સ્ટ્રીટ લાઈટ
હાટ બજાર
આંતરિક રસ્તા
સોલાર લાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP