ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ? 1. પં. આનંદશંકર ધ્રુવ2. રમણભાઈ નીલકંઠ 3. નરસિંહરાવ 4. નાનાલાલ અ. વિભૂતિ પ્રાર્થના બ. બુદ્ધ ચરિત ક. હિન્દુ ધર્મની બાળપોથી ડ. કૃષ્ણાવતારઈ. હરિદર્શન 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-બ, 2-ડ, 3-ક, 4-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ? ઉમાશંકર જોશી શેખાદમ આબુવાલા ઝવેરચંદ મેઘાણી નિરંજન ભગત ઉમાશંકર જોશી શેખાદમ આબુવાલા ઝવેરચંદ મેઘાણી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ? બાલમુકુન્દ દવે વિદ્યાબહેન નીલકંઠ રાજેન્દ્ર શુકલ રમણલાલ સોની બાલમુકુન્દ દવે વિદ્યાબહેન નીલકંઠ રાજેન્દ્ર શુકલ રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ? પન્નાલાલ પટેલ સુરેશ જોષી ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ સુરેશ જોષી ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્રનો ક્યો ભાગ કલ્યાણગ્રામની યોજના અને લોકકલ્યાણના આદર્શને રજૂ કરે છે ? ભાગ-4 ભાગ-2 ભાગ-3 ભાગ-1 ભાગ-4 ભાગ-2 ભાગ-3 ભાગ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છપ્પા' એટલે શું ? છ શબ્દોની રચના છ પંક્તિઓની રચના છ પદની રચના છ શેરની રચના છ શબ્દોની રચના છ પંક્તિઓની રચના છ પદની રચના છ શેરની રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP