GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જોડકાં જોડો.1. રઘુવંશ2. પંચસિધ્ધાન્તિકા3. ન્યાયાવતાર 4. કામસૂત્રa. સિધ્ધસેન દિવાકરb. કાલિદાસc. વરાહમિહિરd. વાત્સ્યાયન 1 - b, 2 - c, 3 - a, 4- d 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - c, 2 - b, 3 - a, 4 - d 1 - b, 2 - c, 3 - a, 4- d 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - c, 2 - b, 3 - a, 4 - d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડનું સમૂદ્રને ચોખ્ખું સ્થાનાંતરણ (net transfer) નું કારક બનશે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો પ્રકાશસંશ્લેષણના દરમાં વધારા તરફ દોરી જશે. આપેલ તમામ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો પ્રકાશસંશ્લેષણના દરમાં ઘટાડા તરફ દોરી જશે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડનું સમૂદ્રને ચોખ્ખું સ્થાનાંતરણ (net transfer) નું કારક બનશે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો પ્રકાશસંશ્લેષણના દરમાં વધારા તરફ દોરી જશે. આપેલ તમામ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો પ્રકાશસંશ્લેષણના દરમાં ઘટાડા તરફ દોરી જશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ભારતની સિંધુ, સતલજ, બ્રહ્મપુત્રા જેવી નદીઓએ ___ જળપરિવાહનો વિકાસ કર્યો છે, યથાતથા જાળી આકાર વલયાકાર ત્રિજ્યા યથાતથા જાળી આકાર વલયાકાર ત્રિજ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ગાંધી શાંતિ પુરસ્કાર બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. ગાંધી શાંતિ પુરસ્કાર 2019 શેખ મુજીબુર રહમાનને એનાયત કરવામાં આવ્યો હતો. 2. ગાંધી શાંતિ પુરસ્કાર 2020 ઓમાનના સૂલતાન કબૂસ બિન સઈદ અલ સઈદને એનાયત કરવામાં આવ્યો હતો. 3. ગાંધી શાંતિ પુરસ્કારના પંચ (Jury) ના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન છે. 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 રાકેશ પૂર્વ તરફ જોઈ ઊભો છે. ત્યાંથી તે ડાબી તરફ ફરી 10 મીટર ચાલે છે. ત્યારબાદ તે પુનઃ ડાબી તરફ ફરી 10 મીટર ચાલે છે. પછી તે જમણી તરફ 45° ના ખૂણે ફરી 25 મીટર ચાલે છે. હવે તે મૂળ સ્થાનથી કઈ દિશામાં છે ? ઉત્તર-પૂર્વ દક્ષિણ-પશ્ચિમ દક્ષિણ-પૂર્વ ઉત્તર-પશ્ચિમ ઉત્તર-પૂર્વ દક્ષિણ-પશ્ચિમ દક્ષિણ-પૂર્વ ઉત્તર-પશ્ચિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ગુજરાતી સાહિત્યમાં ‘નાટકના પિતા' ગણાતા રણછોડભાઈ દવે બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? તેમણે લખેલાં 14 નાટકોમાં “જયકુમારી’’ અને ‘લલિતા દુઃખદર્શક’’ ખૂબ વખણાયાં હતાં. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તેઓ તત્કાલિન ભવાઈની ગ્રામ્યતા અને પારસી રંગભૂમિની ગુજરાતીની અશુધ્ધિથી નાખુશ હતાં. તેમણે લખેલાં 14 નાટકોમાં “જયકુમારી’’ અને ‘લલિતા દુઃખદર્શક’’ ખૂબ વખણાયાં હતાં. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તેઓ તત્કાલિન ભવાઈની ગ્રામ્યતા અને પારસી રંગભૂમિની ગુજરાતીની અશુધ્ધિથી નાખુશ હતાં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP