Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેના મહાનુભાવો અને તેમના સમાધિ સ્થળની યોગ્ય જોડ જોડો.
(1) મહાત્મા ગાંધી
(2) મોરારજીભાઇ દેસાઇ
(3) ડો.બાબાસાહેબ આંબેડકર
(4) લાલબહાદુર શાસ્ત્રી
(A) વિજઘાટ (દિલ્હી)
(B) રાજઘાટ (દિલ્હી)
(C) અભયઘાટ (અમદાવાદ)
(D) ચૈત્યભૂમિ (મુંબઇ)

1-C, 2-A, 3-B, 4-D
1-C, 2-B, 3-D, 4-A
1-B, 2-A, 3-C, 4-D
1-B, 2-C, 3-D, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતી સાહિત્યમાં 'અગ્નેય' ઉપનામથી ક્યાં સાહિત્યકાર જાણીતા છે ?

બકુલ ત્રિપાઠી
ચં.ચી.મહેતા
લાભશંકર ઠાકર
સચ્ચિદાનંદ વાત્સ્યાયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય દંડસંહિતા એ,

વિદેશમાં ગુનો કરીને વિદેશમાં હોય તો પણ ગુનો લાગુ પડે છે.
બ્રાહ્ય પ્રાદેશિક હકૂમત પણ ધરાવે છે
ભારતમાં ગુનો કરેલ હોય તો પણ લાગુ પડતો નથી.
કોઈ પણ સંજોગોમાં વિદેશી વ્યક્તિઓને લાગુ પડતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP