Talati Practice MCQ Part - 9
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં નીચેના પૈકી ___ સ્ટેશનો ક્રમાનુસાર આવે છે.

નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ
વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નડિયાદ, વલસાડ
નડિયાદ, ભરૂચ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ
આણંદ, ભરૂચ, નડિયાદ, સુરત, વડોદરા, વલસાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રામચરિત માનસ'ના રચિયતા કોણ છે ?

કાલીદાસ
વેદવ્યાસ
વાલ્મીકિ
તુલસીદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બેન્કનો ખાતેદાર બેન્કમાં લોકર રાખે તો બેન્ક ___ વસૂલ કરશે.

ભાડું
ડિપોઝિટ
આપેલ તમામ
વ્યાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP