Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

ગો. મા. ત્રિપાઠી
રા. વિ. પાઠક
ક. મા. મુનશી
૨. વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અભિમન્યુને અમરત્વની રાખડી કોણ બાંધે છે ?

માદ્રી
ગાંધારી
કુંતી
સુભદ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં નીચે પૈકી કઈ યુનિવર્સિટી હાલ અસ્તિત્વમાં નથી ?

સ્પોર્ટ્સ યુનિવર્સિટી
આયુર્વેદ યુનિવર્સિટી
પેટ્રોલિયમ યુનિવર્સિટી
સંસ્કૃત યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP