બાયોલોજી (Biology)
અર્ધીકરણ-1 અર્ધસૂત્રણ વિભાજન છે અને અર્ધીકરણ-II સમસૂત્રણ વિભાજન છે કારણ કે,

સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે.
સમજાત રંગસૂત્રની જોડ બને છે.
વ્યતીકરણ પામે છે.
રંગસૂત્રીકાનું અલગીકરણ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા પ્રાણીઓમાં રુધિરનું દબાણ ઊંચું અને નિયમિત હોય છે ?

કાનખજૂરો
વંદો
અળસિયું
પેરીપેટસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવોને જૈવિક કાર્યો કરવા માટે શું જરૂરી છે ?

મુક્ત ઊર્જા
ઊર્જાના રૂપાંતરણો
ખોરાક
ઉર્જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પેશીના ગુણધર્મનો આધાર કઈ બાબત પર છે ?

કોષના કાર્ય
કોષની ગોઠવણી
કોષોની આંતરક્રિયા
કોષોના બંધારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ત્રાકતંતુઓનું રંગસૂત્ર સાથે જોડાણ દર્શાવતી રચના એટલે,

કાઈનેટોકોર્સ
આપેલ તમામ
સેન્ટ્રોમિટર
ભાજનતલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP