બાયોલોજી (Biology) અર્ધીકરણ-1 અર્ધસૂત્રણ વિભાજન છે અને અર્ધીકરણ-II સમસૂત્રણ વિભાજન છે કારણ કે, સમજાત રંગસૂત્રની જોડ બને છે. વ્યતીકરણ પામે છે. રંગસૂત્રીકાનું અલગીકરણ સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે. સમજાત રંગસૂત્રની જોડ બને છે. વ્યતીકરણ પામે છે. રંગસૂત્રીકાનું અલગીકરણ સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ – II સમસૂત્રિભાજન છે જેમાં રંગસૂત્રની રંગસૂત્રિકા છૂટી પડે છે.)
બાયોલોજી (Biology) નીચેનામાંથી કયું એક પ્રખ્યાત મ્યુઝિયમ છે ? નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમ (મુંબઈ) સેન્ટ્રલ નેશનલ મ્યુઝિયમ ઝુલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (જોધપુર, કોલકાતા) સરકારી મ્યુઝિયમ (ચેન્નઈ) નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમ (મુંબઈ) સેન્ટ્રલ નેશનલ મ્યુઝિયમ ઝુલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (જોધપુર, કોલકાતા) સરકારી મ્યુઝિયમ (ચેન્નઈ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સહઘટક એટલે શું ? અકાર્બનિક ઘટકો એપોએન્ઝાઈમ આપેલ તમામ ઉત્સેચકના બંધારણનો બિનપ્રોટીન ભાગ અકાર્બનિક ઘટકો એપોએન્ઝાઈમ આપેલ તમામ ઉત્સેચકના બંધારણનો બિનપ્રોટીન ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ દ્વિગર્ભસ્તરીય પ્રાણી-સમુદાય કયો છે ? કોષ્ઠાંત્રિ મૃદુકાય નુપૂરક સંધિપાદ કોષ્ઠાંત્રિ મૃદુકાય નુપૂરક સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજનને અંતે કેટલા પ્રાણીકોષ નિર્માણ પામે છે ? 4 3 2 1 4 3 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કર્ણપલ્લવનો અભાવ હોય તેવાં પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય છે ? ચામાચીડિયું કાચબો કાંગારું ઉંદર ચામાચીડિયું કાચબો કાંગારું ઉંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP