સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીની ઈ.શેર સંખ્યા 25000 છે. ખરીદ કિંમત પેટે તેને દરેક શેર ₹ 12 લેખે, હાલના 5 ઈ.શેરના બદલામાં 4 ઈ.શેર મળે છે. શેરદીઠ દાર્શનિક કિંમત ₹ 10 છે. ઈ.શેરના અવેજ રૂપે તેને ખરીદ કિંમત કેટલી મળશે ?

₹ 3,20,000
₹ 2,40,000
₹ 2,00,000
₹ 3,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન પડતર હિસાબી પદ્ધતિનો હેતુ નથી.

સંચાલકોના નિર્ણય ઘડતરમાં સહાય થવું
કરવેરા નક્કી કરવા
વેચાણકિંમત નક્કી કરવી
પડતર નક્કી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કોર્પોરેટ ગવર્નન્સનું મોડેલ ક્યું છે ?

એંગલો-અમેરિકન
એંગલો-ઓસ્ટ્રેલિયન
ઇંડિયન
એંગલો-અમેરિકન અને ઇંડિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP