સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધો વેચનાર એક્સ કંપનીના પાકા સરવૈયામાં બાંહેધરી કમિશનની રકમ ₹ 12,000 મિલકતો બાજુએ દર્શાવી છે. સંયોજન વખતે આ રકમનું ખાતું કેવી રીતે બંધ થશે ? આમનોંધ જણાવો.

ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે બાંહેધરી કમિશન ખાતે
બાંહેધરી કમિશન ખાતે ઉધાર, તે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે
ધંધો ખરીદનાર કંપની ખાતે ઉધાર, તે બાંયધરી કમિશન ખાતે
ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે ધંધો ખરીદનાર કંપની ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાગીદારી પેઢીને આપેલી લોન કે મૂડી પર તેને મળતાં વ્યાજ અંગે તેની કરપાત્રતા શું હશે ?

લોનનું વ્યાજ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ તથા મૂડીનું વ્યાજ ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય.
બંને કલમ 10(2 એ) હેઠળ કરમુક્ત ગણાય.
ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય.
અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો વિલીનીકરણ સ્વરૂપના સંયોજન સંબંધી શરતોમાંથી એક અથવા તેથી વધુ શરતોનું પાલન ન થાય તો સંયોજનનું સ્વરૂપ ___ છે.

સમાવેશ સ્વરૂપનું
પુનઃ રચના સ્વરૂપનું
આપેલ પૈકી એક પણ નહિ
ખરીદ સ્વરૂપનું સંયોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP