Talati Practice MCQ Part - 3
એક કાટકોણ ત્રિકોણ ક્ષેત્રફળ 10 ચો,સેમી. છે જો વેધનું માપ 20 સેમી હોય, તો પાયાનું માપ શું થાય.

1 સેમી
4 સેમી
2 સેમી
3 સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આગગાડી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

રસિકલાલ પરીખ
ચંદ્રવદન મહેતા
ગુણવંત આચાર્ય
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ?

મુખ્યમંત્રી
મુખ્ય ચૂંટણી કમિશ્નર
ચીફ જસ્ટીસ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્તિની લડત’ કયા સત્યાગ્રહથી શરૂ થઈ ?

બારડોલી સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
હિંદ છોડો ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP