વળતર હંમેશા છાપેલી કિંમત પર આપવામાં આવે છે.
ધારો કે છાપેલી કિંમત = 100%
વળતર = 10%
10% 5
100% (?)
100/10 × 5 = રૂ. 50
છાપેલી કિંમત = રૂ. 50
નફો અને ખોટ (Profit and Loss)
એ વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂ.900માં વેચે છે. તેથી તેને એક ઘડિયાળમાં 15% ખોટ અને બીજી ઘડિયાળમાં 15% નફો થાય છે. તો વાસ્તવમાં તેને કુલ કેટલા ટકા નફો કે નુકશાન થયું હશે ?
નફો અને ખોટ (Profit and Loss)
એક વેપા૨ીએ રૂા.500 છાપેલી કિંમત ૫૨ 5% વળતર આપીને વેચતા તે વસ્તુ ૫૨ વેપા૨ીને 25% નફો મળતો હોય તો વેપારીએ તે વસ્તુ રૂા. ___ કિંમતે ખરીદી હોય.