DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સ્વતંત્ર ભારતમાં પહેલી વાર રૂા. 1000 ની ચલણી નોટો કયારે બહાર પાડવામાં આવી હતી ? 1960 1966 1950 1954 1960 1966 1950 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતનો વસ્તી વૃધ્ધિ દર ન્યૂનતમ અને અધિક્તમ કયા દશકમાં હતો ? ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1961-71 ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1971-81 ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1961-71 ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1951-61 ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1961-71 ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1971-81 ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1961-71 ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1951-61 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? કુમારપાળ કર્ણદેવ ભીમદેવ-I સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ કર્ણદેવ ભીમદેવ-I સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ઘણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે ? 48 44 36 40 48 44 36 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કર્યું છે ? સ્ટીફન જોન્સ મ્યુલર ક્રિશ્ચયન મેક્સ વેબર કેરોલીન મે સ્ટીફન જોન્સ મ્યુલર ક્રિશ્ચયન મેક્સ વેબર કેરોલીન મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સોડિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP