સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ઓડિટર માટે ફરજિયાત ન હોવા છતાં હિતાવહ ગણાય.

અણધારી તપાસ
ઓડિટ પ્રક્રિયા
આપેલ પૈકી એક પણ નહીં
નિત્ય તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી ?

ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી.
નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.
આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.
પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો રોકાણ યોજનામાં આયુષ્યના અંતે ભંગાર કિંમત આપવામાં આવી હોય તો છેલ્લા વર્ષનો રોકડ પ્રવાહ શોધતી વખતે ___

ભંગાર કિંમત ધ્યાનમાં લેવાતી નથી.
ભંગાર કિંમત બાદ કરવામાં આવે છે.
ભંગાર કિંમત ઉમેરવામાં આવે છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP