ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ?

ચંદ્રશેખર આઝાદ
ચિત્તરંજનદાસ
બાળ ગંગાધર તિલક
સી.એફ. એન્ડ્રુઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ?

લોર્ડ ડફરિન
લોર્ડ વેલેસ્લી
લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ હેસ્ટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ?

પુરુશાપુરા અને પાટલીપુત્ર
મથુરા અને સારનાથ
પુરુશાપુરા અને મથુરા
સરનાથ અને શ્રીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP