ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___

વહેમ રાખનારનો વિનાશ થાય છે.
જેવું કર્મ તેવું ફળ
મારા ભક્તનો કદી નાશ થતો નથી.
ત્યાગ કરો અને સુખ ભોગવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
માણસનું મન અર્થાત્ અહીં-તહીં ભમતો પવન. - અહીં રહેલ ‘અર્થાત્’ સંયોજકનાં પ્રકાર જણાવો.

વિકલ્પવાચક
વિરોધવાચક
અવતરણવાચક
પર્યાયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP