ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા એક સાધૂચરિત સજ્જન માણસ હતાં.

સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા એક સાધુચરિત સજ્જન હતા.
એક નંદુલાલ મહેતા સ્વર્ગસ્થી અને સાધુચરિત હતા.
સ્વર્ગસ્થી નંદુલાલ મહેતા અનેક સાધુચરિત સજ્જનમાંના એક હતા.
સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા બે ગુણ ધરાવતા માણસ હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સાપને ઘેર સાપ પરોણો કહેવતનો અર્થ શું થાય ?

સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો
સજ્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો
દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો.
સજ્જન વ્યક્તિના ઘરે સાપ નીકળવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP