ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત ધીરજથી સારૂં કામ થાય એવો અર્થ આપતી નથી ?

ધીરજના ફળ મીઠાં
ઉતાવળે આંબા ન પાકે
પાકા ઘડે કાંઠા ન ચડે
ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP