ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ગાંધીજી અસત્ય અને અહિંસાના કટ્ટર વેરી છે.' - આ વિધાનમાં કયો અલંકાર છે ?

અતિશયોક્તિ
વ્યતિરેક
અનન્વય
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મતિ મરી જવી - રૂઢિપ્રયોગનો શો અર્થ થાય છે ?

મડાગાંઠ પડવી
બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું
બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી
મન મરી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP