ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ?

કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય.
થોડું થોડું કરતા મોટું કામ થાય.
ધીરજથી કામ સારું થાય.
મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કોને અમને કહો છે - વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મુકતાં કયું વાક્ય સાચું બને ?

કોને ! અમને, કહો છો ?
કોને ? અમને કહો છો !
કોને ? અમને, કહો છો ?
કોને, અમને કહો છો ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP