ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
ચરણા અમૃત પિવાનો અમારે નીત્ય/નીયમ છે.

ચરણામૃત પિવાનો મારે નિયમ છે.
ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે.
ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે.
ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અલંકાર અને તેની ઓળખ ખોટી હોય તેવો વિકલ્પ પસંદ કરો.

ચંચળ ચિત્તથી ચેતીને ચાલો. : વર્ણસગાઈ
ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો. : આંતરપ્રાસ
ભૂખથીય ભૂંડી ભીખ છે. : વર્ણાનુપ્રાસ
એક થઈ વાત, ટળી ગઈ મોટી ઘાત. : અંત્યાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સિન્ધૂર્મિની નીચેના પૈકી કઈ સંધિ સાચી છે ?

સિન્ધૂ +ઉર્મિ
સિન્ધૂ + ઉર્મિ
સિન્ધુ + ઊર્મિ
સિન્ધુ + ઉર્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP