ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞાનું જૂથ કયું છે ?

સભા, સશ્કર, ઝૂડો
દૂધ, ઘઉં, પાણી
ગાંધીજી, અકબર, હિમાલય
ફૂલ, ઝાડ, પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી ?

પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય
કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી
દોરડી બળે પણ વળ ન મૂકે
લોભે લક્ષણ જાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP