ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ? ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ચાર્ટર એકટ, 1853 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ચાર્ટર એકટ, 1853 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)નું વડુમથક ક્યાં આવેલું છે ? બેંગલુરુ જયપુર દિલ્હી મુંબઈ બેંગલુરુ જયપુર દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ? રાજા રામમોહનરાય ગાંધીજી ભોળાનાથ દિવેટીયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય ગાંધીજી ભોળાનાથ દિવેટીયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ? વિલિયમ ક્લાઈવે વિલિયમ બેન્ટિક વિલિયમ ટલે વિલિયમ જ્યોર્જ વિલિયમ ક્લાઈવે વિલિયમ બેન્ટિક વિલિયમ ટલે વિલિયમ જ્યોર્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ? 4 ઓગસ્ટ, 1811 11 જુલાઈ, 1832 10 ડિસેમ્બર, 1829 8 એપ્રિલ, 1829 4 ઓગસ્ટ, 1811 11 જુલાઈ, 1832 10 ડિસેમ્બર, 1829 8 એપ્રિલ, 1829 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તાંજાવુર, તમિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો. મહિસાસુર મર્દિની બુદ્ધ તીર્થકર નટરાજ મહિસાસુર મર્દિની બુદ્ધ તીર્થકર નટરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP