ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ? ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ચાર્ટર એકટ, 1853 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ચાર્ટર એકટ, 1853 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 1857ની ઉથલપાથલ દરમિયાન ગુજરાતમાં સક્રિય ભૂમિકા ભજવી હતી ?1. મુખી ગરબડદાસ2. સૂરજમલ 3. જોધા અને મૂળુ માણેક4. રૂપા અને કેવલ નાયક માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 3 1, 3, 2 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 3 1, 3, 2 અને 4 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘લાઈબ્રેરી ઈઝ ધ હાર્ટ ઓફ ઓલ ધ યુનિવર્સિટી વર્ક’ આ વાક્ય કોનું છે ? એસ.આર. રંગનાથન સર્વપલ્લી રાધાકૃષ્ણન કે.પી.સિન્હા ડી.એસ. કોઠારી એસ.આર. રંગનાથન સર્વપલ્લી રાધાકૃષ્ણન કે.પી.સિન્હા ડી.એસ. કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે ? ધોળાવીરા લોથલ ચન્હૂદરો મોહેં-જો-દરો ધોળાવીરા લોથલ ચન્હૂદરો મોહેં-જો-દરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ? પરિનિર્વાણ ધર્મચક્રપ્રવર્તન તથાગત મહાભિનિષ્ક્રમણ પરિનિર્વાણ ધર્મચક્રપ્રવર્તન તથાગત મહાભિનિષ્ક્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પંચતંત્ર' ના રચયિતા કોણ છે ? ચાણક્ય પાણિની વિષ્ણુશર્મા કાલિદાસ ચાણક્ય પાણિની વિષ્ણુશર્મા કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP