બાયોલોજી (Biology) કર્ણપલ્લવનો અભાવ હોય તેવાં પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય છે ? કાંગારું ઉંદર કાચબો ચામાચીડિયું કાંગારું ઉંદર કાચબો ચામાચીડિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતકણમાં દરેક ગ્રેનમ કેટલા થાઈલેકોઈડ ધરાવે છે ? 02 થી 100 20 થી 50 40 થી 60 30 થી 40 02 થી 100 20 થી 50 40 થી 60 30 થી 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી કોણ કંકાલ ગૅલેરી ધરાવે છે ? વનસ્પતિ મ્યુઝિયમ પ્રાણી મ્યુઝિયમ પ્રાણી બાગ વનસ્પતિબાગ વનસ્પતિ મ્યુઝિયમ પ્રાણી મ્યુઝિયમ પ્રાણી બાગ વનસ્પતિબાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણ માટે પ્રથમ કક્ષાએ કઈ કાર્યપદ્ધતિ છે ? અર્થકારક જૂથ-વહેંચણી સગવડભરી વર્ગ વ્યવસ્થા સરળ નિરીક્ષણ ધરાવતાં લક્ષણો સજીવોનું નામાધિકરણ અર્થકારક જૂથ-વહેંચણી સગવડભરી વર્ગ વ્યવસ્થા સરળ નિરીક્ષણ ધરાવતાં લક્ષણો સજીવોનું નામાધિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ડેરી-વ્યવસાયમાં પશુપાલકો કેન્દ્ર સ્થાને છે કારણ કે, તેમની પ્રોડક્સનો દેશવિદેશમાં વેચાણ થાય છે. તે સારી ઓલાદના પશુઓ રાખે છે. તેઓ દૂધની વિવિધ પ્રોડક્સ તૈયાર કરે છે. તેમને કારણે ડેરીઉદ્યોગમાં શ્વેતક્રાંતિ આવી છે. તેમની પ્રોડક્સનો દેશવિદેશમાં વેચાણ થાય છે. તે સારી ઓલાદના પશુઓ રાખે છે. તેઓ દૂધની વિવિધ પ્રોડક્સ તૈયાર કરે છે. તેમને કારણે ડેરીઉદ્યોગમાં શ્વેતક્રાંતિ આવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સજીવોની કોષદિવાલ પેપ્ટીડોગ્લાઈકેનની બનેલી છે ? સ્પાઈરોકીટ સાયનો બૅક્ટેરિયા આપેલ તમામ ફર્મિક્યુટ્સ સ્પાઈરોકીટ સાયનો બૅક્ટેરિયા આપેલ તમામ ફર્મિક્યુટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP