સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ___ છે. વૈધાનિક સંસ્થા બંધારણીય સંસ્થા અર્ધન્યાયિક સંસ્થા એક પણ નહીં વૈધાનિક સંસ્થા બંધારણીય સંસ્થા અર્ધન્યાયિક સંસ્થા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કયો છે ? ભૂકંપ બરફ વરસાદ જ્વાલામુખી ભૂકંપ બરફ વરસાદ જ્વાલામુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર પૈદા ન થાય.- રેખાંકિત પદનો સમાસ ઓળખાવો મધ્યમપદલોપી સમાસ ઉપપદ સમાસ બહુવ્રીહિ સમાસ તત્પુરૂષ સમાસ મધ્યમપદલોપી સમાસ ઉપપદ સમાસ બહુવ્રીહિ સમાસ તત્પુરૂષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ? દેવગૌડા નરસિંહરાવ ચંદ્રશેખર અટલ બિહારી વાજપેયી દેવગૌડા નરસિંહરાવ ચંદ્રશેખર અટલ બિહારી વાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) યોગ્ય રીતે જોડકાં જોડો.P) રાજસ્થાન Q) ઉત્તરાખંડ R) અરુણાચલ પ્રદેશ S) છત્તીસગઢ 1) રાયપુર2) જયપુર 3) ઇટાનગર 4) દહેરાદૂન P-3, Q-4, R-2, S-1 P-1, Q-3, R-4, S-2 P-4, Q-2, R-1, S-3 P-2, Q-4, R-3, S-1 P-3, Q-4, R-2, S-1 P-1, Q-3, R-4, S-2 P-4, Q-2, R-1, S-3 P-2, Q-4, R-3, S-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ બંને CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ બંને CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP