બાયોલોજી (Biology)
નીચેનામાંથી કોને ઊભયજીવી તરીકે વર્ગીકૃત કરી શકાય નહિ ?

દેડકો
કાચબો
ઈકથીઓફિશ
સાલામાન્ડર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ?

જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે,
સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે.
પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે.
પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિના શુષ્ક નમૂનાઓનો સંગ્રહ અને અભ્યાસ માટેના સ્થાનને શું કહે છે ?

મ્યુઝિયમ
આરબોરિયમ
વનસ્પતિ સંગ્રહાલય (હર્બેરીયમ)
વાસ્ક્યુલમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી એક વનસ્પતિ સંગ્રહાલય માટે સત્ય નથી :

વનસ્પતિના નમૂનાની ઓળખવિધિ પૂરી પાડે.
તેના દ્વારા બીજનિધિ ઊભા કરી શકાય.
વર્ગીકરણ સંશોધન માટે સુવિધા પૂરી પાડે.
આધુનિક વર્ગીકરણ તૈયાર કરવાની ચાવી પૂરી પાડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પક્ષ્મ અને કશા કયા કાર્ય સાથે સંકળાયેલા છે ?

પ્રચલન અને હલનચલન
હલનચલન
પાચન
પ્રચલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષવિભાજન દરમિયાન ત્રાંકતંતુઓ રંગસૂત્રોની સાથે જે સ્થાને જોડાણ ધરાવે છે. તેને શું કહેવાય ?

ક્રોમોસેન્ટર
સેન્ટ્રિઓલ
ક્રોમોમિયર
કાઈનેટોકોર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP