GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કેન્દ્ર સરકારની "અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિ"ના ચેરમેનનું નામ જણાવો. ડૉ. વાય. એસ. ચૌધરી ડૉ. રામશંકર કથિરીયા ડૉ. કિરીટ સોલંકી ડૉ. માયાશંકર પાસવાન ડૉ. વાય. એસ. ચૌધરી ડૉ. રામશંકર કથિરીયા ડૉ. કિરીટ સોલંકી ડૉ. માયાશંકર પાસવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) તાજેતરમાં ભારતની કઈ યોજના અંતર્ગત સોમનાથના ડેવલપમેન્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા નાણાંકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે ? નૈવેધ અનુષ્ઠાન પ્રસાદ પંચામૃત નૈવેધ અનુષ્ઠાન પ્રસાદ પંચામૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Power Point માં Speaker Notes ઉમેરવા માટે કયા વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે ? Action Page view Notes Page view Speaker Notes view Comment Notes view Action Page view Notes Page view Speaker Notes view Comment Notes view ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂ. 10 લાખ એકત્રિત કરવા કોના દ્વારા ટહેલ નાંખવામાં આવી હતી ? સરદાર પટેલ મોહનદાસ ગાંધી રવિશંકર વ્યાસ મહાદેવ દેસાઈ સરદાર પટેલ મોહનદાસ ગાંધી રવિશંકર વ્યાસ મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 14-03-1949 26-11-1949 15-08-1950 26-01-1950 14-03-1949 26-11-1949 15-08-1950 26-01-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઈ કર નાખી શકશે નહિ કે વસૂલ કરી શકાશે નહી.' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટીકલ જણાવો. આર્ટીકલ - 270 આર્ટીકલ - 247 સંવિધાનમાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી. આર્ટીકલ - 265 આર્ટીકલ - 270 આર્ટીકલ - 247 સંવિધાનમાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી. આર્ટીકલ - 265 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP