GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કેન્દ્ર સરકારની "અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિ"ના ચેરમેનનું નામ જણાવો.

ડૉ. કિરીટ સોલંકી
ડૉ. માયાશંકર પાસવાન
ડૉ. રામશંકર કથિરીયા
ડૉ. વાય. એસ. ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય સંવિધાનના આર્ટિકલ-7 મુજબ કઈ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે નહિં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ?

15 ઓગસ્ટ, 1947
1 જાન્યુઆરી, 1948
1 માર્ચ, 1947
26 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીનો સમયપટ કયા નામથી ઓળખાવાયો ?

પ્રહરી યુગ
પંડિત યુગ
મૂર્ધન્ય યુગ
સાહિત્ય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સંઘ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટીકલ જણાવો.

આર્ટીકલ - 311
આર્ટીકલ - 317
આર્ટીકલ - 322
આર્ટીકલ - 315

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP