વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રાચીન ભારતની કઈ પ્રતિભાએ સાપેક્ષવાદના સિદ્ધાંતનું પ્રતિવાદન કરેલું છે ? કણાદ વરાહમિહિર નાગાર્જુન ભાસ્કર કણાદ વરાહમિહિર નાગાર્જુન ભાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર (NIC) ભારત સરકારના ક્યાં વિભાગ હેઠળ કાર્યરત છે ? ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) લીગો ઈન્ડિયા પરિયોજના (LIGO India project) દ્વારા શાનો અભ્યાસ કરવામાં આવે છે ? જળવાયું પરિવર્તનની તહેર ખનીજ સ્ત્રોતોનો પૃથ્વી પરનો વિસ્તાર પૃથ્વી ઉપરના જળસ્ત્રોત ગુરુત્વાકર્ષી (Gravitational) તરંગો જળવાયું પરિવર્તનની તહેર ખનીજ સ્ત્રોતોનો પૃથ્વી પરનો વિસ્તાર પૃથ્વી ઉપરના જળસ્ત્રોત ગુરુત્વાકર્ષી (Gravitational) તરંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મંગળમિશનમાં સફળ થનારો ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો ? ચોથો પાંચમો છઠ્ઠો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) એરિજ ટેલિસ્કોપ વિશે ખરાં વિધાનો ચકાસો. આપેલ પૈકી કોઈ નહીં તે એક રેડિયો ટેલિસ્કોપ છે. એરિજની સ્થાપના નૈનિતાલના દેવસ્થળ નજીક સ્થાપવામાં આવ્યું છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તે એક રેડિયો ટેલિસ્કોપ છે. એરિજની સ્થાપના નૈનિતાલના દેવસ્થળ નજીક સ્થાપવામાં આવ્યું છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્વદેશ નીર્મિત સબસોનિક ક્રુઝ મિસાઈલ કે જેની મારકક્ષમતા 700 કિ.મી છે, તે મિસાઈલ ___ છે ? બ્રહ્મોસ – 2 પ્રહાર શત્રુજીત નિર્ભય બ્રહ્મોસ – 2 પ્રહાર શત્રુજીત નિર્ભય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP