ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ? પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ ગઝલ-બોધ પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ ગઝલ-બોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મજહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના'ના કવિ કોણ છે ? અમૃત ઘાયલ ઈકબાલ મરીઝ શેખાદમ આબુવાલા અમૃત ઘાયલ ઈકબાલ મરીઝ શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ કાશીનો દીકરો-કાંતિ મડિયા ભવની ભવાઈ-કેતન મહેતા મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ કાશીનો દીકરો-કાંતિ મડિયા ભવની ભવાઈ-કેતન મહેતા મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાએ રચેલાં પ્રભાતિયાં કયા છંદમાં જોવા મળે છે ? હરિગીત મનહર કટાવ ઝુલણા હરિગીત મનહર કટાવ ઝુલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હિંદમાતાને સંબોધન' કાવ્યમાં ખ્રિસ્તીઓ માટે કયો શબ્દ વપરાયો છે ? પારસી વિશ્વાસી સંતાન જિન પારસી વિશ્વાસી સંતાન જિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ? ઉમાશંકર જોશી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP