ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ? પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ પ્રથમ ગઝલ-બોધ પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ પ્રથમ ગઝલ-બોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી રાવજી પટેલ પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી રાવજી પટેલ પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ? રાવ દુદાજી વિક્રમસિંહ રાણા સંગ્રામસિંહ ભોજરાજ રાવ દુદાજી વિક્રમસિંહ રાણા સંગ્રામસિંહ ભોજરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ? નૃસિંહ વિભાકર મણિશંકર ભટ્ટ ડાહ્યાભાઈ ધોળશાજી ફુલચંદ શાહ નૃસિંહ વિભાકર મણિશંકર ભટ્ટ ડાહ્યાભાઈ ધોળશાજી ફુલચંદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? રઘુવીર ચૌધરી ગુણવંત શાહ પન્નાલાલ પટેલ નરસિંહરાવ દિવેટીયા રઘુવીર ચૌધરી ગુણવંત શાહ પન્નાલાલ પટેલ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પવનરૂપેરી’ કાવ્યસંગ્રહ કોનો છે ? ચંદ્રકાન્ત શેઠ ઈશ્વર પરમાર જ્યંતી દલાલ નરેશ બારડ ચંદ્રકાન્ત શેઠ ઈશ્વર પરમાર જ્યંતી દલાલ નરેશ બારડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP