GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કોણે નવાનગર રાજ્યનો પાયો નાંખ્યો ? જામ રાવલજી સતાજી જામ વિભાજી રણમલજી જામ રાવલજી સતાજી જામ વિભાજી રણમલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) પ્રાણી પેશીઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. રક્ત એક જાતની સંયોજક પેશી છે.2. અસ્તિ એક જાતની સંયોજક પેશી છે.3. અસ્થિબંધન અસ્થિઓને એકબીજા સાથે જોડે છે. ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) જૂનાગઢ ખાતે સુદર્શન તળાવનું નિર્માણ કોને સમય દરમ્યાન થયું ? રૂદ્રદમન અશોક સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય રૂદ્રદમન અશોક સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનું માત્રાત્મક શાખ નિયંત્રણ (Quantitative Credit Control) સાધન નથી ? ગાળાની જરૂરિયાતો (Margin requirement) બેંક દર (Bank rate) ખુલ્લા બજારની કામગીરી (Open market operations) વૈધાનિક પ્રવાહિતા જરૂરિયાતો (Statutory Liquidity Requirements) ગાળાની જરૂરિયાતો (Margin requirement) બેંક દર (Bank rate) ખુલ્લા બજારની કામગીરી (Open market operations) વૈધાનિક પ્રવાહિતા જરૂરિયાતો (Statutory Liquidity Requirements) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) e-NAM બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી એક પણ નહીં e- NAM ના અમલીકરણ માટે NABARD 'લીડ એજન્સી(lead agency)' છે. તે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું કૃષિ ચીજવસ્તુઓ માટેનું સમગ્ર ભારત વ્યાપી ઈલેક્ટ્રોનિક વેપાર પોર્ટલ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં e- NAM ના અમલીકરણ માટે NABARD 'લીડ એજન્સી(lead agency)' છે. તે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું કૃષિ ચીજવસ્તુઓ માટેનું સમગ્ર ભારત વ્યાપી ઈલેક્ટ્રોનિક વેપાર પોર્ટલ છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) "માનવ જાત માટે એક ધર્મ, એક જાત અને એક ઈશ્વર" - સૂત્ર કોણે આપ્યું હતું ? જ્યોતિબા ફૂલે ઈ. વી. રામાસ્વામી નાયકર શ્રી નારાયણ ગુરૂ બી. આર. આંબેડકર જ્યોતિબા ફૂલે ઈ. વી. રામાસ્વામી નાયકર શ્રી નારાયણ ગુરૂ બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP