GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
મેગેસ્થનીઝના વૃત્તાંત અનુસાર નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. પાટલીપુત્રનું નિર્માણ ગંગા અને સોન નદીઓના સંગમ સ્થાને કરાયું હતું. ii. ભારતની વસ્તી સાત વર્ગોમાં વિભાજિત હતી. iii. પાટલીપુત્ર નગરીનો વહીવટ 20 સભ્યોની સમિતિના હાથમાં હતો. iv. ચંદ્રગુપ્ત મૌર્યની સુરક્ષામાં મહિલાઓ અંગરક્ષકો હતી.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાત વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. રાજ્યનો કુલ ભૌગોલિક વિસ્તાર આશરે 196 લાખ હેક્ટર છે. 2. કુલ ભૌગોલિક વિસ્તારમાંથી 99.66 લાખ હેક્ટર ખેતીલાયક ક્ષેત્ર હેઠળ છે. 3. સિંચાઈ હેઠળનો કુલ એકંદર વિસ્તાર 56.14 લાખ હેક્ટર છે કે જે પાક વિસ્તારના 45.97% જેટલો છે.