ભારતનો ઈતિહાસ (History of India) ભારત અન્ય દેશો સાથે સૈન્ય અભ્યાસ આયોજિત કરતું હોય છે. તે અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. અલન ગાહ - ઓમાન વ્રજ પ્રહાર - અમેરિકા મિત્ર શક્તિ - શ્રીલંકા સંપ્રીતિ - થાઈલેંડ અલન ગાહ - ઓમાન વ્રજ પ્રહાર - અમેરિકા મિત્ર શક્તિ - શ્રીલંકા સંપ્રીતિ - થાઈલેંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું ? બંગભંગ અસહકાર સાઈમન કમિશન વિરોધી લડત હોમરૂલ બંગભંગ અસહકાર સાઈમન કમિશન વિરોધી લડત હોમરૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે 'યુદ્ધ કેદીઓ'ને 'આઝાદ હિંદ ફોઝ' માં સામેલ કરી શકાયેલ હતા ? ઈટલી જાપાન જર્મની ચીન ઈટલી જાપાન જર્મની ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ? 4 ઓગસ્ટ, 1811 10 ડિસેમ્બર, 1829 11 જુલાઈ, 1832 8 એપ્રિલ, 1829 4 ઓગસ્ટ, 1811 10 ડિસેમ્બર, 1829 11 જુલાઈ, 1832 8 એપ્રિલ, 1829 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃત કન્નડ તેલુગુ તમિલ સંસ્કૃત કન્નડ તેલુગુ તમિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "હિંદ છોડો" ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું ? ગાંધીજી ખાન અબ્દુલ ગફારખાન ઝવેરચંદ મેઘાણી આચાર્ય વિનોબા ભાવે ગાંધીજી ખાન અબ્દુલ ગફારખાન ઝવેરચંદ મેઘાણી આચાર્ય વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP