ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઇંધણા વીણવા ગઈ તી મોરી સહિયર' પ્રખ્યાત લોકગીત કોની રચના છે ?

રાજેન્દ્ર શાહ
રમેશ પારેખ
પ્રહલાદ પારેખ
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ?

બાલમુકુન્દ દવે
નારાયણ દેસાઈ
કવિ ન્હાનાલાલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજરાતી વિશ્વકોશ' માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ?

યશવંત શુક્લ
સિતાંશુ યશશ્ચંદ્ર
ધીરુભાઈ ઠાકર
અમૃતલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

રવીન્દ્રનાથ ટાગોર
નરસિંહ મહેતા
મહાત્મા ગાંધી
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP