ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગઈ તી મોરી સહિયર' પ્રખ્યાત લોકગીત કોની રચના છે ? રાજેન્દ્ર શાહ રમેશ પારેખ પ્રહલાદ પારેખ ચિનુ મોદી રાજેન્દ્ર શાહ રમેશ પારેખ પ્રહલાદ પારેખ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ? બાલમુકુન્દ દવે નારાયણ દેસાઈ કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે નારાયણ દેસાઈ કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અશોક ચાવડાનું વતન જણાવો. પાળિયાદ મનડાસર મેહેલોલ જખૌ પાળિયાદ મનડાસર મેહેલોલ જખૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એક જ દે ચિનગારી મહાનલ ! એક જ દે ચિનગારી – કાવ્ય પંક્તિ કોની છે ? હરિહર ભટ્ટ નારાયણ દેસાઈ જટિલ હસમુખ પાઠક હરિહર ભટ્ટ નારાયણ દેસાઈ જટિલ હસમુખ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાતી વિશ્વકોશ' માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ? યશવંત શુક્લ સિતાંશુ યશશ્ચંદ્ર ધીરુભાઈ ઠાકર અમૃતલાલ યાજ્ઞિક યશવંત શુક્લ સિતાંશુ યશશ્ચંદ્ર ધીરુભાઈ ઠાકર અમૃતલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? રવીન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા મહાત્મા ગાંધી સરોજિની નાયડુ રવીન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા મહાત્મા ગાંધી સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP