ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કૃતિના સર્જક કોણ નથી ?

બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા
અણસાર - વર્ષા અડાલજા
વડવાનલ - ધીરુ પટેલ
આંધળી ગલી - હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ?

સિંહાસન બત્રીસી
મદનમોહના
ચંદ્ર ચંદ્રાવતી
સુડા બહોતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

સિતાંશુ યશશ્ચંદ્ર - મગન
હરિકૃષ્ણ પાઠક - અડવા
રમેશ પારેખ - સોનલ
ક.મા.મુનશી - લઘરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP