ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કૃતિના સર્જક કોણ નથી ? બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા અણસાર - વર્ષા અડાલજા વડવાનલ - ધીરુ પટેલ આંધળી ગલી - હિમાંશી શેલત બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા અણસાર - વર્ષા અડાલજા વડવાનલ - ધીરુ પટેલ આંધળી ગલી - હિમાંશી શેલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદ્દભવી ? સંસ્કૃત ગુર્જરા અપભ્રંશ દિંગલ મારુ પ્રાકૃત સંસ્કૃત ગુર્જરા અપભ્રંશ દિંગલ મારુ પ્રાકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ તરીકે કેટલી રકમ એવોર્ડ રૂપે એનાયત કરવામાં આવે છે ? ૱ 3.00 લાખ ૱ 50 હજાર ૱ 1.00 લાખ ૱ 2.00 લાખ ૱ 3.00 લાખ ૱ 50 હજાર ૱ 1.00 લાખ ૱ 2.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ? સિંહાસન બત્રીસી મદનમોહના ચંદ્ર ચંદ્રાવતી સુડા બહોતરી સિંહાસન બત્રીસી મદનમોહના ચંદ્ર ચંદ્રાવતી સુડા બહોતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. સિતાંશુ યશશ્ચંદ્ર - મગન હરિકૃષ્ણ પાઠક - અડવા રમેશ પારેખ - સોનલ ક.મા.મુનશી - લઘરો સિતાંશુ યશશ્ચંદ્ર - મગન હરિકૃષ્ણ પાઠક - અડવા રમેશ પારેખ - સોનલ ક.મા.મુનશી - લઘરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' એકાંકીના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી સરોજ પાઠક જોસેફ મેકવાન બકુલ ત્રિપાઠી રઘુવીર ચૌધરી સરોજ પાઠક જોસેફ મેકવાન બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP