ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ?

અનુચ્છેદ - 167
અનુચ્છેદ - 165
અનુચ્છેદ - 164
અનુચ્છેદ - 166

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં કાયદાનું શાસનનો ખ્યાલ ___ માંથી લેવામાં આવ્યો છે.

અમેરીકન કાયદાનું શાસન
ફ્રેન્ચ કાયદાનું શાસન
આપેલ પૈકી કોઈ નહીં
બ્રિટીશ કાયદાનું શાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની કલમ 51(ક) માં કઈ જોગવાઈ છે ?

માર્ગદર્શક સિદ્ધાંતો
કલ્યાણ રાજ્ય
મૂળભૂત ફરજો
મૂળભૂત હકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP