ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ? અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 164 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી માટે જરૂરી સુચના નિયંત્રણ અને દેખરેખ રાખવાની જવાબદારી ચૂંટણી પંચને કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવેલી છે ? 324(2) 324(3) 324(1) 324(4) 324(2) 324(3) 324(1) 324(4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્ષ 1907માં વિકેન્દ્રીકરણ માટે નિમાયેલા રોયલ કમિશનના ચેરમેન કોણ હતા ? લોર્ડ મિન્ટો એમ્બરલીન લોર્ડ ફ્રાંસ હોબ હાઉસ લોર્ડ મિન્ટો એમ્બરલીન લોર્ડ ફ્રાંસ હોબ હાઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે ? કાયદામંત્રી રાજ્યપાલ મુખ્યપ્રધાન અધ્યક્ષ કાયદામંત્રી રાજ્યપાલ મુખ્યપ્રધાન અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની લોકસભાના સભ્ય પી.એ. સંગમા કેટલામી લોકસભામાં સ્પીકર તરીકે નિમણૂક પામ્યા હતા ? 12મી લોકસભા 9મી લોકસભા 11મી લોકસભા 14મી લોકસભા 12મી લોકસભા 9મી લોકસભા 11મી લોકસભા 14મી લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું ? લાલ કૃષ્ણ અડવાણી ચૌધરી ચરનસિંહ ગુલજારીલાલ નંદા બાબુ જગજીવનરામ લાલ કૃષ્ણ અડવાણી ચૌધરી ચરનસિંહ ગુલજારીલાલ નંદા બાબુ જગજીવનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP