ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ?

ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ
પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ
સાદી કડી, સાદી વાત વિવેક - શામળ
શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ પંક્તિ ખોટી છે ?

ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે
પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ
કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજરાતી વિશ્વકોશ' માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ?

અમૃતલાલ યાજ્ઞિક
ધીરુભાઈ ઠાકર
સિતાંશુ યશશ્ચંદ્ર
યશવંત શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ?

કનૈયાલાલ મુનશી
સ્વામી સચ્ચિદાનંદ
કાકાસાહેબ કાલેલકર
ધૂમકેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP