ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ સાદી કડી, સાદી વાત વિવેક - શામળ શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ સાદી કડી, સાદી વાત વિવેક - શામળ શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સીમ અને ઘર‘ કવિ ઉમાશંકર જોષીની ___ ઉત્તમ પ્રકારની રચના છે ? શેક્સપિયરશાઈ સૉનેટ લોકગીત ખંડકાવ્ય ભડલી ગીત શેક્સપિયરશાઈ સૉનેટ લોકગીત ખંડકાવ્ય ભડલી ગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ પંક્તિ ખોટી છે ? ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાતી વિશ્વકોશ' માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ? અમૃતલાલ યાજ્ઞિક ધીરુભાઈ ઠાકર સિતાંશુ યશશ્ચંદ્ર યશવંત શુક્લ અમૃતલાલ યાજ્ઞિક ધીરુભાઈ ઠાકર સિતાંશુ યશશ્ચંદ્ર યશવંત શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ? કનૈયાલાલ મુનશી સ્વામી સચ્ચિદાનંદ કાકાસાહેબ કાલેલકર ધૂમકેતુ કનૈયાલાલ મુનશી સ્વામી સચ્ચિદાનંદ કાકાસાહેબ કાલેલકર ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખંડ શબ્દનો સમાસ જણાવો. ઉપપદ બહુવ્રીહી તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ બહુવ્રીહી તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP