ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ?

સાદી કડી, સાદી વાત વિવેક - શામળ
ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ
શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ
પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'યુગમુર્તિ વાર્તાકાર' - તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ?

ઝવેરચંદ મેઘાણી
શામળ
રમણલાલ વ. દેસાઈ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એન્જિયોગ્રાફી આત્મકથા કોની છે ?

ફિલિપ ક્લાર્ક
રતિલાલ બોરીસાગર
કૃષ્ણલાલ શ્રીધરાણી
પન્ના નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ?

હરિગાન
રામગ્રી
પ્રભાતિયા
ભક્તિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP