Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ?

રામનવમી
જન્માષ્ટમી
હનુમાન જયંતિ
મહા શિવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુધ્ધ ઘી ચઢાવવામાં આવે છે ?

ચિત્રવિચિત્રનો મેળો
પલ્લીનો મેળો
દૂધરેજનો મેળો
ગાય ગોહરીનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'એકના બે ન થવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો.

હઠ પકડવી
લગ્ન ન કરવાં
પોતાની વાતમાં મક્કમ રહેવું
કંઈ પણ ન બોલવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP