ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ?

સમન્વય યુગ
સુધારક યુગ
ભક્તિયુગ
પ્રાગ-નરસિંહ યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો.

તરંગીનું સ્વપ્ન
પરંપરા
આગંતુક
તહોમતનામું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ?

ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
શેખાદમ આબુવાલા
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP