DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂા. 140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે ? રૂ. 90 રૂ. 60 રૂ. 30 રૂ. 66 રૂ. 90 રૂ. 60 રૂ. 30 રૂ. 66 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગુજરાતનાં બીજા મુખ્ય મંત્રી કોણ હતા ? જીવરાજ મહેતા હિતેન્દ્ર દેસાઈ બલવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા જીવરાજ મહેતા હિતેન્દ્ર દેસાઈ બલવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ટેંકનો ¾ ભાગ પાણીથી ભરેલો છે. તેમાં 5 લિટર ઉમેરતા, ટેંક ⅘ ભરાઈ જાય છે. ટેંકની ક્ષમતા કેટલી છે ? 80 લિટર 120 લિટર 100 લિટર 75 લિટર 80 લિટર 120 લિટર 100 લિટર 75 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો : હિન્દુઓ પૂરતો સીમિત છે. ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. હિન્દુઓ પૂરતો સીમિત છે. ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? નરેન્દ્રનાથ સેનગુપ્તા ગોવિંદરાજન પદ્મનાભન અમિત અબ્રાહમ જી. ડી. બોઆઝ નરેન્દ્રનાથ સેનગુપ્તા ગોવિંદરાજન પદ્મનાભન અમિત અબ્રાહમ જી. ડી. બોઆઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP