ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનીઓએ રચેલા ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા શું કહીને હસી કાઢે છે ? પાખંડ અંધશ્રદ્ધા ગોટાળો ગરબડ પાખંડ અંધશ્રદ્ધા ગોટાળો ગરબડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો વિકલ્પ સાચો નથી ? કાન્હડદે - પદ્મનાભ ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા લક્ષ્મી - ખબરદાર મારી હકીકત - નર્મદ કાન્હડદે - પદ્મનાભ ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા લક્ષ્મી - ખબરદાર મારી હકીકત - નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પુરાણીના ધંધામાં સફળતા ન મળતા વાર્તાકાર બનનાર શામળ ભટ્ટના ગુરુનું નામ જણાવો. રામાનંદ નાના ભટ્ટ ભાણદાસ દેવીદાસ રામાનંદ નાના ભટ્ટ ભાણદાસ દેવીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ' પંક્તિ કોની છે ? અખો નરસિંહ મહેતા મીરાં દયારામ અખો નરસિંહ મહેતા મીરાં દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો. ઉમાશંકર જોષી - ધૂમકેતુ બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો અલીખાન બલોચ - શૂન્ય સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા ઉમાશંકર જોષી - ધૂમકેતુ બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો અલીખાન બલોચ - શૂન્ય સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP