ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ? સ્વામી આનંદ ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી સ્વામી આનંદ ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' - આ પંકિત કયા કવિની છે ? મીરાંબાઈ પાનબાઈ કલાપી અવિનાશ વ્યાસ મીરાંબાઈ પાનબાઈ કલાપી અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તિલક કરતાં ત્રેપન થયા, જપમાળાનાં નાકાં ગયા. આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? મીરાબાઈ નારદ નરસિંહ મહેતા અખો મીરાબાઈ નારદ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોક કથાકાર દરબાર પુંજાવાળાનું જન્મસ્થળ જણાવો. ડુમરી મોજણી સાંણથળી પ્રાંસલ ડુમરી મોજણી સાંણથળી પ્રાંસલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના મહાદેવભાઈ દેસાઈની નથી ? બારડોલી સત્યાગ્રહનો વીર વલ્લભભાઈ જલિયાંવાલાં બે ખુદાઈ ખિદમતગારો બારડોલી સત્યાગ્રહનો વીર વલ્લભભાઈ જલિયાંવાલાં બે ખુદાઈ ખિદમતગારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ? યોગેશ ગઢવી વિનોદ જોષી દલપત પઢીયાળ દિલીપ મોદી યોગેશ ગઢવી વિનોદ જોષી દલપત પઢીયાળ દિલીપ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP