ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ?

સ્વામી આનંદ
ઝવેરચંદ મેઘાણી
મહાદેવભાઈ દેસાઈ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના મહાદેવભાઈ દેસાઈની નથી ?

બારડોલી સત્યાગ્રહનો
વીર વલ્લભભાઈ
જલિયાંવાલાં
બે ખુદાઈ ખિદમતગારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ?

યોગેશ ગઢવી
વિનોદ જોષી
દલપત પઢીયાળ
દિલીપ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP