ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે ? દર્શક સ્વામી આનંદ ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ દર્શક સ્વામી આનંદ ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો’ – ગઝલના સર્જક કોણ છે ? આદિલ મન્સૂરી અમૃત ઘાયલ જલન માતરી ખલીલ ધનતેજવી આદિલ મન્સૂરી અમૃત ઘાયલ જલન માતરી ખલીલ ધનતેજવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ? ગુલફામ બાલાશંકર કંથારિયા નર્મદ દલપતરામ ગુલફામ બાલાશંકર કંથારિયા નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવ મોટો હોવો - રૂઢિપ્રયોગનો અર્થ આપો. લાંબી જિંદગી હોવી મહાન કામ કરવા મહાન હોવું ઉદાર હોવું લાંબી જિંદગી હોવી મહાન કામ કરવા મહાન હોવું ઉદાર હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બૃહદપિંગળ’ ગ્રંથના રચયિતા કોણ છે ? રા.વિ. પાઠક દલપતરામ પિંગળ મુની નર્મદ રા.વિ. પાઠક દલપતરામ પિંગળ મુની નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી' - પંક્તિ કોણે લખી છે ? આદિલ બેફામ સ્નેહરશ્મિ સુંદરમ્ આદિલ બેફામ સ્નેહરશ્મિ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP