ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ જોડે ખોટી છે ? જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ? દેવોને દાનવોને રાજાઓને સગા-સંબંધીઓને દેવોને દાનવોને રાજાઓને સગા-સંબંધીઓને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખો-એક અધ્યયન'- વિવેચન કોનો સંગ્રહ છે ? સુંદરમ્ ઉમાશંકર જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી સુંદરમ્ ઉમાશંકર જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાલજી મણિયારનાં વેશ' પરથી રમણભાઈ નીલકંઠે કઈ કૃતિની રચના કરી ? રાઈનો પર્વત શોધ ભદ્રંભદ્ર હાસ્યમંદિર રાઈનો પર્વત શોધ ભદ્રંભદ્ર હાસ્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ? બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ ૨.વ. દેસાઈ કેશવલાલ ધ્રુવ બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ ૨.વ. દેસાઈ કેશવલાલ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મંગુ અને અમરતકાકી પાત્રો કઇ કૃતિના છે ? ચૌલાદેવી છિન્નપત્ર પોસ્ટ ઓફિસ લોહીની સગાઈ ચૌલાદેવી છિન્નપત્ર પોસ્ટ ઓફિસ લોહીની સગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP