GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયો વિજયનગરનો રાજવી 'અમુક્તમલ્યદા' ના કર્તા હતો ?

બુક્કા-I
હરીહર
કૃષ્ણદેવરાય
બુક્કા-II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગુજરાત પ્રવાસન માટે "કુછ દીન તો ગુજારીયે ગુજરાત મેં" અને "ખુશ્બુ ગુજરાત કી" અભિયાનનું આલેખન કોણે કર્યું ?

અમિતાભ બચ્ચન
પીયૂષ પાંડે
મુદ્રા કોમ્યુકેસન્સ
પ્રશાંત કિશોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ બાબતોની જોગવાઈ રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 હેઠળ કરવામાં આવેલ છે ?
1. આંતર-રાજ્ય પરિષદ
2. સીમાંકન આયોગ દ્વારા મતદાર ક્ષેત્રોનું સીમાંકન
3. નવા રચાયેલા રાજ્યો માટે વડી અદાલત

માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સ્ત્રીપાત્રો ભજવવા માટે વિખ્યાત એવા નીચેના પૈકી કયા અભિનેતાએ "અભિનયપંથે" નામની આત્મકથા લખી છે ?

પ્રભાશંકર "રમણી"
અમૃત જાની
જયશંકર "સુંદરી"
અમૃત કેશવ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ?
I. ભાવનગરના મહારાજા તખતસિંહજીએ ભાવનગર-વઢવાણ રેલવે લાઈનને ડિસેમ્બર 1880 માં મંજૂરી આપી.
II. ખંડેરાવ ગાયકવાડે 1908 માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી.
III. સયાજીરાવ ત્રીજાએ ગાયકવાડ બરોડા સ્ટેટ રેલ્વે 1862 માં શરૂ કરી.

ફક્ત I અને II
ફક્ત II અને III
ફક્ત II
ફક્ત I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વિધાનો ભારતમાં બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલ મૂળભૂત ફરજોના ભાગરૂપ છે ?
1. ધાર્મિક, પ્રાદેશિક અને ભાષાકીય સંવાદિતા તથા સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવી.
2. 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના બાળકોને શિક્ષિત કરવાં.
3. બિન સાંપ્રદાયિકતાના સિદ્ધાંતોને ઉત્તેજન આપવું.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP