ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ?

પ્રભુલાલ દ્વિવેદી
અવિનાશ વ્યાસ
વલ્લભ ભટ્ટ
ઈન્દુલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ક.મા.મુનશી - લઘરો
હરિકૃષ્ણ પાઠક - અડવા
સિતાંશુ યશશ્ચંદ્ર - મગન
રમેશ પારેખ - સોનલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

નામદેવ-ગુજરાત
રામાનંદ-વારાણસી
મીરાંબાઈ-રાજસ્થાન
ચૈતન્ય-ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP