ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ? કુતુબુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો મુઝફ્ફરશાહ બીજો નાસુરુદ્દીન અહમદશાહ કુતુબુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો મુઝફ્ફરશાહ બીજો નાસુરુદ્દીન અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ ? ઉતરાણ-અંકલેશ્વર અમદાવાદ-મણીનગર અમદાવાદ-વડોદરા મહેસાણા-વિજાપુર ઉતરાણ-અંકલેશ્વર અમદાવાદ-મણીનગર અમદાવાદ-વડોદરા મહેસાણા-વિજાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ? જામનગરના દિગ્વીજયસિંહજી ગોંડલના ભગવતસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જામનગરના દિગ્વીજયસિંહજી ગોંડલના ભગવતસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બ્રિટીશ સરકારે આવકવેરો કયારે શરૂ કર્યો ? 1858 1859 1860 1857 1858 1859 1860 1857 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ? અલાઉદ્દીન ખીલજી અહમદશાહ મહંમદ ઘોરી અકબર અલાઉદ્દીન ખીલજી અહમદશાહ મહંમદ ઘોરી અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વડોદરામાં પ્રજામંડળ દ્વારા જવાબદાર પ્રજામંડળ કયારે રચવામાં આવ્યું ? 1940 1942 1936 1947 1940 1942 1936 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP