ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે ? ઉમાશંકર જોશી આનંદશંકર ધ્રુવ મહાભાગાંધીજી પી. સી. વૈદ્ય ઉમાશંકર જોશી આનંદશંકર ધ્રુવ મહાભાગાંધીજી પી. સી. વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગ્રંથકીટ' કોનું ઉપનામ છે ? પંડિત સુખલાલજી રાજેશ વ્યાસ કાકા કાલેલકર નગીનદાસ પારેખ પંડિત સુખલાલજી રાજેશ વ્યાસ કાકા કાલેલકર નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ? ખીજડીયે ટેકરે શરણાઈના સૂર અંતસ્રોતા ચોપાટીને બાંકડે ખીજડીયે ટેકરે શરણાઈના સૂર અંતસ્રોતા ચોપાટીને બાંકડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___ રમણલાલ વ. દેસાઈ મનુભાઈ પંચોળી કુન્દનિકા કાપડિયા ધીરુબહેન પટેલ રમણલાલ વ. દેસાઈ મનુભાઈ પંચોળી કુન્દનિકા કાપડિયા ધીરુબહેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ? કાકાસાહેબ કાલેલકર ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી કાકાસાહેબ કાલેલકર ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેવા ભગતની સમાધિ ક્યા આવેલી છે ? ચલાલા ભાણવડ કેશોદ ડેરવાવ ચલાલા ભાણવડ કેશોદ ડેરવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP