ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે ?

મહાભાગાંધીજી
ઉમાશંકર જોશી
પી. સી. વૈદ્ય
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો.

સૂકી ધરતી સુકું આકાશ
ઉજાસના આંસુ
ઊંચી ડેલી
મીરાંની રહી મહેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ?

દિક્ષા પ્રસંગે
જન્મ પ્રસંગે
લગ્ન પ્રસંગે
મરણ પ્રસંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો.

નરસિંહ મહેતા
દયારામ
સ્વામી આનંદ
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP