ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંપૂર્ણ ગુજરાત સરકાર દ્વારા ચાલતી સાહિત્યિક સંસ્થા કઇ છે ?

ગુજરાત સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાસભા
ગુજરાત સાહિત્ય અકાદમી
પ્રેમાનંદ સાહિત્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ?

બાલમુકુંદ દવે
દયારામ ભટ્ટ
બળવંતરાય ઠાકોર
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP