ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ. રાધાકૃષ્ણન
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
આપેલ પૈકી કોઈ નહીં
ચક્રવર્તી રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે કમિશનની નિમણૂક બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 337
આર્ટિકલ – 339
આર્ટિકલ – 340
આર્ટિકલ – 336

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગષ્ટ 1947 બાદ દેશના સૌ પ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ?

આર. કે. સન્મુખમ શેટ્ટી
સી. ડી. દેશમુખ
જહોન મથાઈ
લિયાકતઅલી ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP