ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની આઝાદી પછી દેશી રજવાડાને ભારતની રાષ્ટ્રીય એકતામાં સરદાર પટેલના પ્રયત્નોમાં સહકાર આપનાર નવા સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં ઉપપ્રમુખ અને પછીથી રાજ્યપાલ તરીકે સેવાઓ આપનારા રાજવી કોણ હતા ?

કુમારપાળ
મહારાજા ભગવતસિંહજી
શ્રી કૃષ્ણકુમારસિંહજી
જામ સાહેબ રણજિતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ?

પાંચ વર્ષ
વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી
ત્રણ વર્ષ
રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

ગોપાલાસ્વામી આયંગર
એસ. ચેન્નારેડ્ડી
આર.કે. સુબ્રમણ્યમ
ટી.એન. સત્યપંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP