ભારતનો ઈતિહાસ (History of India) કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિદર્શિની'ની ઓળખ મળે છે ? પ્રયાગ પ્રશસ્તિ મેહશૈલી અભિલેખ માસ્કી અને ગુર્જરા કલસી અભિલેખ પ્રયાગ પ્રશસ્તિ મેહશૈલી અભિલેખ માસ્કી અને ગુર્જરા કલસી અભિલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ? તેલુગુ - સંસ્કૃત તામિલ - મલયાલમ સંસ્કૃત - તામિલ મલયાલમ - તેલુગુ તેલુગુ - સંસ્કૃત તામિલ - મલયાલમ સંસ્કૃત - તામિલ મલયાલમ - તેલુગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતને આપવાના સૂચિત સુધારાનું સ્વરૂપ નક્કી કરવા અરુન્ડલ સમિતિની નિમણૂક કયા વર્ષમાં થઈ હતી ? ઈ.સ. 1908 ઈ.સ. 1906 ઈ.સ. 1907 ઈ.સ. 1905 ઈ.સ. 1908 ઈ.સ. 1906 ઈ.સ. 1907 ઈ.સ. 1905 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ? સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય સાંસ્કૃતિક સંસાધનો અને તાલીમ કેન્દ્રની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી. વર્ષ 1969 વર્ષ 1989 વર્ષ 1999 વર્ષ 1979 વર્ષ 1969 વર્ષ 1989 વર્ષ 1999 વર્ષ 1979 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયનાં સ્થાપક કોણ હતા ? રવીન્દ્રનાથ ટાગોર સિસ્ટર નિવેદિતા એની બેસન્ટ ડી.કે.કર્વે રવીન્દ્રનાથ ટાગોર સિસ્ટર નિવેદિતા એની બેસન્ટ ડી.કે.કર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP